સુરતમાં દાઉદી વ્હોરા સમાજના ૧૯ર યુગલો સમુહલગ્નમાં લગ્નગ્રંથીથી જોડાશે. આવતીકાલે મંગળવારે સમાજના બાવનમાં દિવગત દાઇ ડો. અબુદ કાઇદ જોહર મોહમદ બુરહાનુદ્દીન સાહેબનો ૧૦૯મો અને વર્તમાન ત્રેપનમાં દાઇ ડો. સૈયદના અબુ જાફરુસ્સાદીક આલીકદર મુફદ્દલ સૈફુોદ્દીન સાહેબનો ૭૬માં જન્મદિવસ હોય તે અનુસંધાને રાજયના પ્રગતિશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ડો. સૈયદના સાહેબની વર્ષગાંઠ અંગે આગોતરી શુભેચ્છા આપવા માટે મુલાકાતે આવ્યા છે અને સૈયદના સાહેબ પણ આજે પરણનારા નવયુવકોને આશીર્વાદ આપશે.
Trending
- આળસ ન કરતા, મતદાન કરજો…!
- દુર્લભ બીમારી પ્રોજેરિયાની સારવાર માટે “Zydus”ની બાયોફાર્મા કંપનીને અધિકારો મળ્યા
- આ હાવભાવથી તમે જાણી શકશો કે તમારા પાર્ટનરમાં કેટલો કંટ્રોલ છે
- લોકસભા ચૂંટણી દરમિયાન અરવિંદર સિંહ લવલી ભાજપમાં જોડાયા
- સફળ લગ્નજીવન માટે પતિ-પત્ની વચ્ચે ઉંમરનું કેટલું અંતર હોવું જોઈએ?
- હવે નેપાળ તેની 100 રૂપિયાની નોટ પર ભારતના આ પ્રદેશનો નક્શો છાપશે
- નવા ફોજદારી કાયદાના અમલ પહેલા જ સુપ્રીમ કોર્ટે સવાલો ઉઠાવ્યા
- આગામી સપ્તાહે ખુલશે 3 IPO …..રોકાણકારો થશે માલામાલ