Abtak Media Google News

વોર્ડ નં.૬નાં વિસ્તારો કનકનગર, સીતારામનગર, રાજારામનગરમાં ભૂગર્ભગટર વ્યવસ્થા માટે રૂ.૩૦ લાખ ખર્ચે કામ શરૂ કરાયેલ જેમાં રાજકોટ મહાનગરપાલીકાના ડે. મેયર અશ્વિનભાઈ મોલીયા હસ્તે ખાતમૂહૂર્ત કરવામાં આવેલ.

Advertisement

આ પ્રસંગે ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, દલસુખભાઈ જાગાણી, અજયભાઈ પરમાર, જયોત્સનાબેન ટીલાળા કિશોરભાઈ રાઠોડ, જગાભાઈ રબારી, પરેશભાઈ પીપળીયા, દેવુબેન જાદવ, ઘનશ્યામભાઈ કુંગસીયા, મનસુખભાઈ જાદવ, પીન્ટુભાઈ રાઠોડ, પ્રેમજીભાઈ મકવાણા, મિલનભાઈ લીંબાસીયા, કિન્નરીબેન, ભરતભાઈ સોરાણી, સુખાભાઈ ડોડીયા તેમજ વિસ્તારના ભાજપના અગ્રણી, લતાવાસીઓની ખાસ ઉપસ્થિતિ રહેલ અને આ કામ પૂરા જોશથી પ્રારંભ કરેલ. ઉપરોકત વિસ્તારમા ડ્રેનેજ ઉભરાવાની તે સમસ્યા હલ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.