આજરોજ રાજકોટ શહેર ખાતે નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ આવી પોચ્યા હતા.તેમજ અલગ અલગ કાર્યકર્મમાં હાજરી આપશે.આજે સવારે એરપોર્ટ ખાતે નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલનું સ્વાગત મેયર ડો.જૈમનભાઇ, ધનસુખભાઇ ભંડેરી, ભાનુબેન બાબરીયા, પ્રવીણભાઇ માંકડીયા, નીનિભાઇ ભારદ્વાજ, કમલેશભાઇ મીરાણી તથા ભીખાભાઇ વસોયા, કલેકટર વિક્રાંત પાંડે, મ્યુનિ.કમિશ્નર બંછાનિધી પાની, પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતુ.કોર્પોરેશન દ્વારા ‘સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ હેઠળ વોર્ડ નં.૧ રૈયાધાર ખાતે ૩૫.૧૬ કરોડના ખર્ચે નિર્માણ પામેલ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું. સાથે રાજકોટ સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદનું યોજી હતી. અને પત્રકારો સાથે વાતચિત કરી હતી.કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડો.જૈમન ઉપાધ્યાય ઉપસ્થિત રહેશે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સત્ય કહેવાની રીત પણ બદલવી પડે અને વાણી વર્તનમાં કાળજી લેવી
- પુષ્પા 2 નું પહેલું ગીત ‘પુષ્પા પુષ્પા’થયું રિલીઝ
- TMKOCના સોઢીના ગાયબ થવા પર નિર્માતા અસિત મોદીએ કઈક આવું કહ્યું….
- જામનગર: મહિલાઓ દ્વારા મહેંદીના માધ્યમથી મતદાન જાગૃતિનો પ્રયાસ
- અખાત્રીજ પર આ વખતે લગ્નના ઢોલ નહીં ઢબૂકે
- ઈન્ડિયન આર્મીમાં 1.5 લાખથી પણ વધુ પગાર સાથે ઓફિસર બનવાની સુવર્ણ તક
- 16 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી પાડોશમાં રહેતા તરૂણે દુષ્કર્મ આચર્યું
- પૂછ્યા વગર કેમ મંદિરે ગઇ….તેમ કહી પત્ની અને સસરા પર છરી વડે હુમલો