પ્રવિણ શ્રાવણ માસ નિમિતે ભોળાનાથનું પૂજન અર્ચન કરવા માટે શિવાલયોમાં ભાવિકોની ભારે ભીડ જામે છે. ત્યારે સોમનાથ મહાદેવના મંદિરે રાજયના નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ પરિવાર સાથે દર્શનાર્થે પધાર્યા હતા. તેઓએ પરિવાર સાથે પૂર્વ સંધ્યાએ સોમનાથ મહાદેવની શાયમ આરતી કરી હતી. અને અભિષેક પણ કર્યો હતો. આ પ્રસંગે સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના જનરલમેનેજરે નિતિનભાઈ પટેલનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતુ.
Trending
- ઘરેલુ હિંસામાં કલમ 498નો ઉપયોગ બંધ કરવાનો સમય પાકી ગયો : સુપ્રીમ
- લ્યો બોલ હવે આ કારણથી ઓડિશાની પુરી સીટ પરથી કોંગ્રેસના ઉમેદવારે મેદાન છોડ્યું
- ઇફ્કોના ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડીયા અને બિપીન પટેલ વચ્ચે ટક્કર
- વાંકાનેર:પુત્રીના અપહરણની આશંકાએ બે યુવકોનું અપહરણ કરી માર માર્યો
- સ્કૂટર માં પણ હવે સીએનજી : ક્રૂડ પરનું ધારણ ઘટાડવા સરકારનો માસ્ટર પ્લાન્ટ
- બ્રિટનના પૂર્વ વડાપ્રધાનને મતદાન મથકેથી લીલા તોરણે પાછા વાળી દેવાયા!!
- નારગોલ દરિયા કિનારો પ્રિ-વેડિંગ શૂટ માટે ફેવરીટ ‘ડેસ્ટીનેશન’
- હવે આંગળીના ટેરવે મળશે હવામાનને લગતી તમામ માહિતી