Abtak Media Google News

સમગ્ર  વિશ્વ જ્યારે અત્યારે કોરોના મહામારી માંથી પસાર થઇ રહ્યો છે ત્યારે સામાન્ય માણસને એક રિપોર્ટ કરાવવામાં કેટકેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તે ખરેખર વર્ણવું ખૂબ અઘરું છે કે 108 વચ્ચે એમ્બ્યુલન્સ હોય બંનેનો હેતુ માત્ર સમયસર દર્દીને યોગ્ય સારવાર મળી રહે એ છે. પરંતુ સામાન્ય માણસ ની પરિસ્થિતિ હાલમાં એટલી ખરાબ છે કે તે વ્યક્તિ એમ્બ્યુલન્સ ની રાહ જોયા વગર પોતાની પાસેના એક ટ્રેક્ટર માં દર્દીને કોરોના નો રિપોર્ટ કરાવવા માટે લઈ આવે છે દુ:ખની વાત એ છે કે દર્દીઓની સંખ્યા એટલી વધી ગઇ છે  ત્યારે આ વ્યક્તિ પોતાની પાસે રહેલા ટ્રેક્ટર માં જ દર્દીને યોગ્ય સારવાર મળી રહે તે હેતુથી ધોરાજીના દવાખાને ખસેડેલ હતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.