સમગ્ર વિશ્વ જ્યારે અત્યારે કોરોના મહામારી માંથી પસાર થઇ રહ્યો છે ત્યારે સામાન્ય માણસને એક રિપોર્ટ કરાવવામાં કેટકેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તે ખરેખર વર્ણવું ખૂબ અઘરું છે કે 108 વચ્ચે એમ્બ્યુલન્સ હોય બંનેનો હેતુ માત્ર સમયસર દર્દીને યોગ્ય સારવાર મળી રહે એ છે. પરંતુ સામાન્ય માણસ ની પરિસ્થિતિ હાલમાં એટલી ખરાબ છે કે તે વ્યક્તિ એમ્બ્યુલન્સ ની રાહ જોયા વગર પોતાની પાસેના એક ટ્રેક્ટર માં દર્દીને કોરોના નો રિપોર્ટ કરાવવા માટે લઈ આવે છે દુ:ખની વાત એ છે કે દર્દીઓની સંખ્યા એટલી વધી ગઇ છે ત્યારે આ વ્યક્તિ પોતાની પાસે રહેલા ટ્રેક્ટર માં જ દર્દીને યોગ્ય સારવાર મળી રહે તે હેતુથી ધોરાજીના દવાખાને ખસેડેલ હતા
Trending
- અમૂલ્ય જીવનનો કરુણ અંત : ફકત 24 કલાકમાં યુવતી સહીત ચાર લોકોએ મોત વ્હાલું કર્યું
- પાકિસ્તાને પોતાની સ્થિતિ સુધારવા ભારત સાથે બેસવું જ પડશે!
- માંગરોળ : રાહદારીઓને મતદાન જાગૃતિનો અનોખી રીતે અપાયો સંદેશ
- ફળો અને શાકભાજીની છાલમાં જ પોષકતત્વોનો ખજાનો
- એ એ એ…ધડામ, બંગાળના CM ફરી એકવાર ઘાયલ થયા
- સુરત : કાપોદ્રા પોલીસ દ્વારા ગેસ રિફિલિંગ કરનારા ઇસમોની ધરપકડ
- સુરત: મિત્રતા બની મોતનું કારણ
- CID ક્રાઇમનો PSI રૂ. 40 હજારની લાંચ લેતા ACB ના છટકામાં રંગે હાથ ઝડપાયો