Abtak Media Google News

પાલીતાણા ગીરીવિહાર આર.એમ.ડી. હોસ્પિટલ ખાતે ડાયાબીટીસ તથા ડાયાબીટીક ફ્રુટ માટે નિશુલ્ક નિદાન અને માર્ગદર્શન કેમ્પ યોજાયો હતો.

પાલીતાણા શ્રી પ્રભવહેમ કામધેનું ગીરીવિહાર ટ્રસ્ટ પાલીતાણા સંચાલિત ગીરીવિહાર આર.એમ.ડી. હોસ્પિટલ ખાતે ડાયાબીટીસ તથા ડાયાબીટીક ફ્રુટ,  અન્નનળી તથા જઠરના રોગો માટે દૂરબીનથી તપાસ એન્ડોસ્કોપી ના દર્દીઓ માટે નીશુલ્ક નિદાન કેમ્પ પાલીતાણા આર.એમ.ડી.હોસ્પિટલ ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં આર.એમ.ડી. હોસ્પીટલના નિષ્ણાત ડો.ધાર્મિક સોની રૂખઉ ફીજીસિયન, ડો.હર્ષિલ શાહ , ખ.જ સર્જન  દ્વ્રારા દર્દીઓને તપાસ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.