નવરંગ નેચર ક્લબ દ્વારા વાંકાનેરમા અવારનવાર જનસેવા પશુ પક્ષીઓ માટેની સેવા માટે ના વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજવામા આવે છે વધુ એક વખત આ સેવા ભાવી ક્લબ દ્વારા જેમાં અલગ – અલગ પ્રકારનાં ફુલછોડ , રોપા , ચકલી ઘર , ચબુતરા , કપડાની થેલી , મધ , શાકભાજીના બિયારણ , હર્બલ માવા , અગરબતી , દંતમંજન , લીમડા સાબુ , અરીઠા સાબુ , વિવિધ પ્રકારના મુખવાસ તેમજ નેશનલ એવોર્ડ વિજેતા મનસુખભાઈ પ્રજાપતિ દ્વારા મિટ્ટીકુલની વિવિધ પ્રકારની પ્રોડક્ટ મળશે . આ તમામ વસ્તુઓનું વિતરણ ગાયત્રી શક્તિપીઠ – વાંકાનેર ખાતે સાંજે ૩ : ૩૦ થી ૭ : 00 વાગ્યા સુધી મળશે તેમ આયોજકો દ્વારા જણાવાયુ છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સત્ય કહેવાની રીત પણ બદલવી પડે અને વાણી વર્તનમાં કાળજી લેવી
- પુષ્પા 2 નું પહેલું ગીત ‘પુષ્પા પુષ્પા’થયું રિલીઝ
- TMKOCના સોઢીના ગાયબ થવા પર નિર્માતા અસિત મોદીએ કઈક આવું કહ્યું….
- જામનગર: મહિલાઓ દ્વારા મહેંદીના માધ્યમથી મતદાન જાગૃતિનો પ્રયાસ
- અખાત્રીજ પર આ વખતે લગ્નના ઢોલ નહીં ઢબૂકે
- ઈન્ડિયન આર્મીમાં 1.5 લાખથી પણ વધુ પગાર સાથે ઓફિસર બનવાની સુવર્ણ તક
- 16 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી પાડોશમાં રહેતા તરૂણે દુષ્કર્મ આચર્યું
- પૂછ્યા વગર કેમ મંદિરે ગઇ….તેમ કહી પત્ની અને સસરા પર છરી વડે હુમલો