Abtak Media Google News

નવરંગ નેચર ક્લબ દ્વારા વાંકાનેરમા અવારનવાર જનસેવા પશુ પક્ષીઓ માટેની સેવા માટે ના વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજવામા આવે છે વધુ એક વખત આ સેવા ભાવી ક્લબ દ્વારા જેમાં અલગ – અલગ પ્રકારનાં ફુલછોડ , રોપા , ચકલી ઘર , ચબુતરા , કપડાની થેલી , મધ , શાકભાજીના બિયારણ , હર્બલ માવા , અગરબતી , દંતમંજન , લીમડા સાબુ , અરીઠા સાબુ , વિવિધ પ્રકારના મુખવાસ તેમજ નેશનલ એવોર્ડ વિજેતા મનસુખભાઈ પ્રજાપતિ દ્વારા મિટ્ટીકુલની વિવિધ પ્રકારની પ્રોડક્ટ મળશે . આ તમામ વસ્તુઓનું વિતરણ ગાયત્રી શક્તિપીઠ – વાંકાનેર ખાતે સાંજે ૩ : ૩૦ થી ૭ : 00 વાગ્યા સુધી મળશે તેમ આયોજકો દ્વારા જણાવાયુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.