ધ્રાગધ્રા સહિત સમગ્ર જીલ્લામા કેટલાક ગૃન્હાઓ ડીકેક્ટ નહિ થતા આ ગૃન્હાઓમા સંડોવાયેલ શખ્સો પર પણ કાયદેસર કાયઁવાહી થઇ નથી ત્યારે સમગ્ર ગુજરાતમા અસંખ્ય ગૃન્હાઓના તોહમતદારો હજુ પણ પોલીસ ગીરફ્તથી દુર નાશતા-ફરતા દેખાય છે તેવામા ગાંધીનગર પોલીસ મહાનિઁદેસકની સુચના તથા કડક આદેશને લઇને સમગ્ર રાજ્યમા જુના ગૃન્હામા નાશતા-ફરતા શખ્સોને પકડી પાડવા એક મહિના માટે ખાસ ડ્રાઇવ રાખેલ છે જે સંદઁભે સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા મનીંદરસીંગ પવાર દ્વારા કડક સુચનાના પગલે ધ્રાગધ્રા નાયબ પોલીસ અધિક્ષક આર.બી.દેવધા દ્વારા સીટી પોલીસના સ્ટાફને એકાટીવ કરી નાશતા-ફરતા તોહમતદારોને ઝડપી પાડવા જણાવાયુ હતુ જે બાદ ગઇકાલે રાત્રી દરમિયાન ધ્રાગધ્રા સીટી પોલોસના કોન્સ્ટેબલ કુળદીપસિંહ ઝાલા, પ્રતિપાલસિંહ, ભરતભાઇ સીતાપરા સહિતનાઓ દ્વારા પેટ્રોલીંગમા હોય જે દરમિયાન અગાઉ ધ્રાગધ્રા સીટીમા નોંધાયેલ ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૦૭, ૪૫૨, ૨૨૩, ૫૦૪, ૫૦૬(૨) સહિતના અગાઉ ગૃન્હામા નાશતા-ફરતા નાગજી ડોશાભાઇ હાડગડાને ઝડપી લઇ સીટી પોલીસ સ્ટેશને લઇ જઇ કાયદેસરની કાયઁવાહી કરી જામીનની પ્રક્રિયા હાથ ધરી હતી.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોનું નસીબ સાથ આપતું જણાય અને આકસ્મિત લાભ થાય
- બ્લુ અનારકલીમાં હીરામંડીની અદિતિ રાવ હૈદરી કઈક આ રીતે નઝર આવી
- લાલ સાડી અને સ્ટાઈલિશ બ્લાઉઝમાં રવીના ટંડન સુપર હોટ લાગી
- Upcoming Cars in May : ભારતીય બજારમાં મે મહિનામાં આ ત્રણ નવી કાર ધૂમ મચાવવા આવી રહી છે
- સંબંધ બાંધવાની યોગ્ય ઉંમર જાણી લો નહિતર તમને પણ પસ્તાવો થશે…
- T20 World Cup 2024 : T20 વર્લ્ડ કપ માટે ભારતની ટીમ માટે આ 15 ખેલાડીઓ છે દાવેદાર
- વર્ધમાન મહાવીર મેડિકલ કોલેજ ખાતે ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવનું આયોજન
- અમેઠીથી ભાજપના ઉમેદવાર તરીકે સ્મૃતિ ઈરાનીએ ઉમેદવારી નોંધાવી