Abtak Media Google News

દ્વારકાધીશ મંદિરના શીખર પર રોજની પાંચ ધજા ચડાવવામાં આવે છે. તેમાં આજરોજ વાયુ વાવાઝોડાનાં પવનને કારણે અને તંત્રની સુચના મુજબ જગતમંદિરના શિખર પર એકીસાથે બબ્બે ધજા જોવા મળી હતી. આજે સૌ પ્રથમ વખત એકી સાથે બે ધજા જોવા મળી છે. અગાઉ ઘણીવખત અડધી કાઠીએ ધજા ફરકી છે. બીજી ધજા ચડાવતી વેળાએ પ્રથમ ધજા ઉતારી લેવામાં આવે છે. પરંતુ આજે પ્રથમ વખત પહેલી ધજા યથાવત રાખતા બબ્બે ધજા ફરકી રહી છે.

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.