દ્વારકામાં આવેલા સુપ્રસિઘ્ધ તીર્થ દ્વારકાધીશ જગતમંદિરની વિતેલા નાણાંકીય વર્ષ ૨૦૧૬-૧૭ની વાર્ષિક આવક ‚ા. ૧૦,૦૦,૯૩,૩૦૨ નોંધાઇ છે. આ ઉપરાંત વર્ષે ૧ કિલો ૭૦૦ ગ્રામ જેટલુ સોનુ તથા ૨૪ કિલો ૩૦૦ ગ્રામ જેટલી ચાંદીની પણ આવક થઇ છે. નિયમ મુજબ આ રોકડ આવકનો ૮૩ ટકા હિસ્સો મંદિરમાં સેવા-પૂજા કરતા પૂજારી પરિવારોમાં તેમજ ૧૫ ટકા હિસ્સો મંદિરમાં વ્યવસ્થાપન કરતી દેવસ્થાન સમિતિના હિસ્સે તેમજ બાકી રહેતા બે ટકા રકમ ચેરીટી કમિશ્નરની કચેરીમાં જમા કરાવવામાં આવશે
Trending
- ઉનાળામાં શરદી અને ઉધરસ કેમ થાય છે?
- શ્રુતિ હાસન સાથેના બ્રેકઅપના સમાચાર પર શાંતનુ હજારિકાએ કહ્યું આવુ
- ભારતીય કોસ્ટ ગાર્ડે નાર્કોટીક્સ સાથે પાક બોટને પકડી પાડી
- સવારે નાસ્તો બનાવવામાં મોડું થઇ જાય છે તો 10 મિનિટમાં ઇન્સ્ટન્ટ સ્પોન્જી ઇડલી બનાવો
- છત્તીસગઢમાં ઊભેલી ટ્રક સાથે પિકઅપ વાન અથડાતા 9ના મોત
- ઉનાળામાં આ બ્રાઈટ&ટ્રેન્ડી કલર્સના આઉટફિટ પહેરો, તમારા કૂલ લુકના વખાણ થશે
- સાયલન્ટ વૉકિંગ છે શું! જે સ્વાસ્થ્ય માટે અગણિત ફાયદા આપે છે
- ભૂલથી પણ મહાદેવને ન ચઢાવો આ વસ્તુઓ…