Abtak Media Google News

અબતક, નવીદિલ્હી

Advertisement

1લી એપ્રિલથી 20 કરોડથી વધુ ટર્નઓવર ધરાવતા તમામ બિઝનેસ માટે ઇન્વોઇસ ફરજિયાત રહેશે,ઇલેક્ટ્રોનિક બિલિંગ માટે ટર્નઓવર થ્રેશોલ્ડ 50 કરોડથી ઘટાડીને 20 કરોડ કરવામાં આવી છે. બોર્ડે શુક્રવારે આ અંગેની સૂચના જારી કરી હતી કે આગામી નાણાકીય વર્ષથી કરદાતાએ બિલિંગ સોફ્ટવેર માટેની આંતરિક સિસ્ટમ્સ પર ઇન્વોઇસ જનરેટ કરવું આવશ્યક છે અને પછી ઇનપુટ ટેક્સ ક્રેડિટ ((ITC) નો લાભ લેવા ઇન્વોઇસ નોંધણી પોર્ટલ પર જાણ કરવી જરૂરી છે.

જો ઇનવોઇસ માન્ય ન હોય તો તેના પરની ITC પ્રાપ્તકર્તા દ્વારા મેળવી શકાશે નહીં અને તેના પર દંડ પણ લાગશે. આગામી નાણાકીય વર્ષ કરદાતાએ તેમની આંતરિક સિસ્ટમ્સ અથવા બિલ્ડિંગ્સ સોફ્ટવેર પર ઇન્વોઇસ જનરેટ કરવુંઆવશ્યક છે અને 10 ઇનવોઇસ નોંધણી પોર્ટલ પર ઑનલાઇન જાણ કરવી આવશ્યક છે, જે ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ લેવા માટે જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.