આ દેશ ભરમાં ગણતંત્ર દિવસની જોસભેર ઉજવણી કરવામાં આવે છે.આ જ રીજ ભારતનું બંધારણ અસ્તીસ્વમાં આવ્યું હતું. આ રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ભારતના સૌથી મોટા સમ્માનની ધોષણા કરવામાં આવી છે.આ સમ્માનમાં દિવંગત એકટર કાદર ખાન અને 8 ગુજરાતીઓ જ્યોતિ ભટ્ટ,મુક્તા ડગલી,જોરાવરસિંહ જાદવ,અબ્દુલ ગફુર ખત્રી,વલ્લભભાઇ મારવણીયા,બિમલ પટેલ,નગીનદાસ સંઘવી,ગણપત પટેલ,આ લોકો ને પદ્મશ્રી પુરસ્કારની સમ્માનિત કરશે.પદ્મવિભૂષણમાં ચાર લોકોની પસંદગી થઇ છે જેમાં તેજનબાઈ,ઈસ્માઈલ ઉંમર ગુલ્લે,અનીલ કુમાર મણીભાઈ નાયક અને બલવંત મોરેશ્વર પુરાંદ્રે સામેલ છે.
Trending
- હોમ લોન પર RBIના આંકડા ચોંકાવનારા…
- પૂર્વ બોયફ્રેન્ડ સમર્થ જુરેલની ટિપ્પણી પર ઈશા માલવીયાએ વળતો જવાબ આપ્યો
- અનેક પડકારો વચ્ચે કાલે મતદાનની ‘ટકાવારી’ ઉંચી જશે?
- નવસારીમાં લોકસભા ચૂંટણી પહેલાં 200 થી વધુ કાર્યકરોએ કેસરીયો ખેસ ધારણ કર્યો
- ઇવીએમ- વીવીપેટ લઈને ચૂંટણી સ્ટાફની મતદાન મથકો તરફ કુચ
- દરેક નૃત્યમાં છુપાયેલું છે સ્વાસ્થ્યનું રહસ્ય ..!
- EDના રાંચી, ઝારખંડમાં અનેક સ્થળોએ દરોડામાં કરોડો મળી આવ્યા
- અમદાવાદની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી