પર્યાવરણ સંરક્ષણ માટેનો એકમાત્ર ઉપાય વૃક્ષોની જાળવણી છે. હાલ જેટલા પ્રમાણમાં વૃક્ષો કપાઈ રહ્યા છે. તેટલા પ્રમાણમાં વૃક્ષારોપણ થતુ ન હોવાથી પર્યાવરણમાં અસમતુલા જળવાઈ રહી છે. લોકો આજે પણ પોતાના નાના એવા સ્વાર્થ માટે મોટા એવા વૃક્ષને કાપતા જરા પણ ખચકાતા નથી. હાલની પરિસ્થિતિમાં દિર્ધ દ્રષ્ટી વાળા બુધ્ધિજીવી નાગરીકો સમગ્ર માનવજાતના કલ્યાણાર્થે વૃક્ષોનું પ્રમાણ વધારવા માટે મથામણ કરતા જોવા મળે છે. પરંતુ આવા લોકોની સંખ્યા ઘણી ઓછી છે. લોકો પોતાના સ્વાર્થે વૃક્ષોને આડેધડ કાપવા લાગતા પયાવરણ આજે ‘દીન’ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે લોકોએ જાગૃત થઈને ભાવી પેઢી માટે પર્યાવરણનું જતન કરવું તે સમયની માંગ છે.
Trending
- જાણો એવા ખોરાક વિશે જે તમારા દાંતને સ્વસ્થ રાખે છે.
- લગ્નની લાલચ આપી 17 વર્ષીય સગીરા પર નરાધમનો દુષ્કર્મ
- ચકચારી દુષ્કર્મ કેસમાં શાળાના આચાર્યનો નિર્દોષ છુટકારો
- ‘હરખપદુડા’ બોલવા મામલે પરેશ ધાનાણી વિરૂધ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ
- રાજકોટ : 200 બુથ ઉપર કુલર મુકાશે, 1092 બુથ ઉપર માંડવા નાખી છાંયડો કરાશે
- આ જંગલમાં બીહામણા આવાજ સાંભળવાનું કારણ જણાવતા વૈજ્ઞાનિકો
- ભલે ઇઝરાયેલ મિત્ર હોય, પણ ભારત પેલેસ્ટાઈનની સ્વતંત્રતાનું હિમાયતી
- અટલ સરોવરમાં પ્રથમ દિવસે જ 10 હજારથી વધુ સહેલાણીઓ ઉમટ્યા