ઓમશાંતી પ્લાસ્ટીકના સંસ્થાપક નિર્મલસિંહ ઝાલાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેઓ દ્વારા તેમના મજૂરોને ઘર બેઠા પગાર આપવામાં આવ્યો છે. સાથોસાથ પરપ્રાંતીય મજૂરોને વધારે સાચવવા પડયા અને મજૂરોએ પણ સહકાર આપ્યો. તેઓને હાલમાં કાચોમાલ સરળતાથી મળી જાય છે. જેથી ઉત્પાદન પ્રક્રિયા શરૂ રાખવામાં આવી છે. હાલમાં કુલ ઉત્પાદનમાં ૬૦ ટકા માલ ડિસ્પેચ થાય છે. જયારે ૪૦ ટકા પેન્ડીંગ રહે છે. ઉપરાંત આગામી દિવસો ધંધાના પુનરજન્મ સમાન હશે. તેથી હવે નવેસરથી શરૂ આત કરવાની રહેશે સાથોસાથ જે પેમેન્ટ લેવાના બાકી છે. તેની રિકવરીમાં પણ સમય લાગશે.
Trending
- Olympicsની મશાલ Athensથી France જવા રવાના…
- Samsungની Galaxy watch 7 માર્કેટમાં ધૂમ મચાવા તૈયાર…
- બ્લેક ફ્રાઇડે: સેન્સેક્સ અને નિફ્ટીમાં તોતીંગ કડાકા
- શું..! રડવાના પણ અનેક ફાયદાઓ
- યાર…આ શોપિંગ અને રીલનું વ્યસન તો વધતું જ જાય છે
- કર્ણાટકમાં કલ્યાણ જ્વેલર્સમાં ગેસ બ્લાસ્ટની ઘટનામાં છ લોકો ઘાયલ
- સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર ધડામ
- સ્વપ્નમાં પોતાના લગ્ન જોવા શુભ કે અશુભ, શું કહે છે સ્વપ્ન શાસ્ત્ર?