Abtak Media Google News

જીલ્લા પોલીસ વડા દિપકકુમાર મેધાણીની અઘ્યક્ષતામાં વયનિવૃતિ ડીવાયએસપીનો વિદાય સમારોહ યોજાયો

સુરેન્દ્રનગર જિલ્લામા *સુરેન્દ્રનગર ડિવિઝન ના ડિવાયએસપી તરીકે ફરજ બજાવતા ડીવાયએસપી એ.બી.વાટલિયા,* વય નિવૃત્તિના કારણે પોલીસ ખાતામાંથી નિવૃત થતા, *સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દિપક કુમાર મેઘાણીની અધ્યક્ષતામાં તેઓનો વિદાય સમારંભ* યોજી, તેઓને ઉષ્માભર્યું વિદાયમાન આપવામાં આવ્યું હતું….

Advertisement

વર્ષ ૧૯૮૩ની સાલમાં પીએસઆઇ તરીકે ભરતી થયેલા ડિવાયએસપી એ.બી.વાટલિયાએ પોતાની ફરજકાળ દરમિયાન જામનગર જિલ્લા, મહેસાણા જિલ્લા, ગાંધીનગર જિલ્લા, સુરત શહેર, સુરત જિલ્લા, અમદાવાદ શહેર, વિગેરે જગ્યાએ પોતાની ફરજ સફળતા પૂર્વક બજાવેલ* છે….

ઉુજઙ એ.બી.વાટલિયાએ *જામનગર જિલ્લામાં ક્રાઇમ બ્રાન્ચ, ટ્રાફિક, જામનગર શહેર તેમજ અમદાવાદ શહેર તથા સુરત શહેરના અગત્યના સંવેદનશીલ થાણાઓમાં પોતાની ફરજ બજાવેલ* છે…

ઉુજઙ એ.બી.વાટલિયા સરળ સ્વભાવના અને નિખાલસ અધિકારી તરીકે લોકોમાં અને પોલીસ ખાતામાં તથા મિત્ર વર્તુળમાં જાણીતા છે. તેઓએ જ્યા જ્યા નોકરી કરેલ છે, તે વિસ્તારમાં આજે પણ લોકો તેમને યાદ કરે છે. થાણા ઇન્ચાર્જ તરીકે પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેઓનો વોલ્ટ અને ગુન્હેગારો ઉપરનો અંકુશ પણ ગજબનો હતો…

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.