શહેરીકરણમાં જીવતા બાળકોને ખૂલ્લા ગનનમાં વિહરતા પંખીડાઓ હરણ, જરખ, નીલગાય, જેવા વન્ય જીવોનું પ્રત્યક્ષ દર્શન થાય તેવા હેતુથી મતુશ્રી એલ.જી. ધોળકીયા પ્રાથમિક શાળાના ભૂલકાઓને ઘેલા સોમનાથ, ભૂતનાથ, બિલેશ્ર્વર, હિંગોળગઢ સહિતના પાંચાળ પ્રદેશની સફરે લઈ જવામાં આવ્યા હતા. નાના નાના ટેકરામાં ટ્રેકીંગ કર્યું અને મુકતપણે વિહરતા પશુપંખીઓને જોઈ બાળકો ખૂબજ આનંદીત થયા.
Trending
- માત્ર સ્ત્રીઓ જ નહીં પરંતુ આ પ્રાણીઓને પણ પીરિયડ્સ આવે છે
- દિલ્હીની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
- સુરત : ફૂડ વિભાગ દ્વારા આઈસ્ક્રીમ વેચાણ કરતી ૧૫ દુકાનો પર દરોડા
- અખાત્રીજ પર આ વસ્તુઓનું દાન કરવાથી પ્રશન્ન થશે માતા લક્ષ્મી નહિ ખૂટે ધન-ધાન્યના ભંડાર
- લાલપુર ખાતે 128 કર્મચારીઓ પોસ્ટલ બેલેટના માધ્યમથી મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગી થયા
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સંયુક્ત સાહસોમાં સારું રહે અને દિન શુભ રહે
- હોરર કોમેડી ‘બાક’ના પ્રમોશન માટે રાશી ખન્ના નજર આવી આ લૂકમાં
- કેજરીવાલની ધરપકડ અંગે સુપ્રીમ કોર્ટે EDને પૂછ્યો આ મહત્વનો પ્રશ્ન