રગોંડલ સંપ્રદાયના આચાર્ય પૂ. જશાજી સ્વામી શતાબ્દીઉપલક્ષે શાસનપ્રગતિ માસીક દ્વારા મહાયોગેશ્ર્વર ઋષભદેવ વિશેષાંક પ્રશ્ર્ન પત્ર સહિતનીવિમોચન વિધિ સર્વ કીર્તિભાઈ કોઠારી, મુકેશભાઈ કામદાર, શિરીષભાઈ બાટવીયા, કિરીટભાઈ શેઠ, હિતેશભાઈ બાટવીયા, જગદીશભાઈ શાહ, વિનુભાઈ કમાણી, વસંતભાઈ કામદાર, ધી‚ભાઈ વોરા વગેરેના હસ્તે કરાયેલ લવાજમ ઈન્દ્રપ્રસ્થનગરજૈન સંઘ ખાતે સવારે ૧૦ થી ૧૨ કલાક મીરા શાહ પાસે ભરી શકાશે. વધુ વિગત માટે મો. ૯૯૭૯૨૭૨૩૫૭નો સંપર્કકરવો.
Trending
- CM કેજરીવાલને મળવા સુનીતા કેજરીવાલ અને દિલ્હીના મંત્રી આતિશી તિહાડ જેલ પહોચ્યા
- ‘ફક્ત મહિલાઓ માટે’ પછી હવે આવશે ફિલ્મ ‘ફક્ત પુરુષો માટે’ જાણો ક્યારે રિલીઝ થશે
- માંગરોળની જીવાદોરી ઓઝત ડેમમાં પાણી હોવા છતા પાણીના ધાંધીયા
- ચારધામ યાત્રા માટે 15 લાખથી વધુ શ્રઘ્ધાળુઓએ કરાવી નોંધણી
- ઘડિયાળ ઉદ્યોગના કાંટા “ઉંધા” ફરવાના શરૂ
- પાંચ હજાર વર્ષ જૂની કચ્છની અજરખ કળાને મળ્યું જીઆઇ ટેગ
- પ્રાથમિક-માધ્યમિક શિષ્યવૃતિની પરીક્ષામાં 2.80 લાખ વિધાર્થીઓ હાજર રહ્યા
- ‘તારાથી મારી ગાડી કેમ ચેક થાય?’: NSUI પ્રમુખે પોલીસકર્મીને માર માર્યાની ફરિયાદ