Abtak Media Google News

આંધ્રપ્રદેશ એક્ક્ષપ્રેસમાં આંધ્રપ્રદેશના બિરલાનગર નજીક થી 4 ડબ્બામાં ભયકર આગ લાગેલ છે અને ઘટના સ્થળેથી ડબ્બામાંથી મુસાફરોને બહાર સલામત રીતે કાઢ્યા હતા અને હાલ ફાયર ફીયટર અને રેલેવે પોલીસ દ્વારા બચાવ અને રાહતની કામગીરી કરવામાં આવી છે અને મુસાફરોને સલામત સ્થળે ખસેડાયા હતા.

Advertisement

હાલ કોઈ જાનહાની ની ખબર નથી અને ઘટના સ્તળે ફાયર અને રેલવે પોલીસ પહોચી ગયી છે.


(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.