Abtak Media Google News

Rajkot Ashapura Maa Tample 1રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં દરરોજ હજારો માઇ ભકતો માના દર્શનાર્થે જતા હોય છે ત્યારે આજે પોષ સુદ પુનમ અને મા અંબાના પ્રાગટય દિને સ્વ. સતુભા વેલુભા જાડેજા પરિવારના રાજભા, સતુભા અને મયુરસિંહ સતુભા દ્વારા રાજકોટના પેલેસ રોડ સ્થિત આશાપુરા માતાજી મંદિરે બપોરના 3 વાગ્યે ઘ્વજાજીની પુજા 3.30 કલાકે ઘ્વજાજીની શોભાયાત્રા ધામેધુમેથી નીકળી હતી.

Advertisement

તથા ઘ્વજાની ભાવ વંદના કરવામાં આવી હતી. સાંજે પ કલાકે સંગીત સંઘ્યા તથા સાંજે 7.15 એ માતાજીની સંઘ્યા આરતી બાદ મહાપ્રસાદનો બહોળી સંખ્યામાં ભાવિક ભકતોએ લાભ લીધો હતો.

આરતી તથા મહાપ્રસાદનો લ્હાવો લેવા સ્વ. સતુભા વેલુભા જાડેજા પરિવારના રાજભા, સતુભા અને મયુરસિંહ સતુભા દ્વારા નિમંત્રણ આપવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.