Abtak Media Google News

ગુજરાત ’આપ’નાં સહ પ્રભારી રાઘવ ચઢ્ઢાજી રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચતા તેમનું આગેવાનો કાર્યકરોએ સ્વાગત કર્યું હતું. ત્યારબાદ તેમણે અગત્યના મુદ્દા પર આમ આદમી પાર્ટી રાજકોટ દ્વારા પ્રેસ કોન્ફરન્સ રાખેલ હતી.તેમાં ગુજરાત સહ પ્રભારી રાઘવ ચઢ્ઢાજી નીલ સીટી રિસોર્ટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ખાતે પ્રેસ મીડિયાને સંબોધન કરેલ હતું.રાજકોટ – આમ આદમી પાર્ટીના સહ પ્રભારી રાઘવ ચઢાજીનું નિવેદન હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સૌરાષ્ટ્ર પ્રવાસ સમયે અમારા નેતાઓને નજર કેદ કરવામાં આવ્યા છે, જામનગર નોર્થ સિટના ઉમેદવારને ઘરમાં જ નજર કેદ કર્યા છે.ગુજરાત સરકાર આમ આદમી પાર્ટીના તમામ નેતાઓના ફોન રેકોર્ડ કરે છે તેમ તેઓએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.