ગુજરાત ’આપ’નાં સહ પ્રભારી રાઘવ ચઢ્ઢાજી રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચતા તેમનું આગેવાનો કાર્યકરોએ સ્વાગત કર્યું હતું. ત્યારબાદ તેમણે અગત્યના મુદ્દા પર આમ આદમી પાર્ટી રાજકોટ દ્વારા પ્રેસ કોન્ફરન્સ રાખેલ હતી.તેમાં ગુજરાત સહ પ્રભારી રાઘવ ચઢ્ઢાજી નીલ સીટી રિસોર્ટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ખાતે પ્રેસ મીડિયાને સંબોધન કરેલ હતું.રાજકોટ – આમ આદમી પાર્ટીના સહ પ્રભારી રાઘવ ચઢાજીનું નિવેદન હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સૌરાષ્ટ્ર પ્રવાસ સમયે અમારા નેતાઓને નજર કેદ કરવામાં આવ્યા છે, જામનગર નોર્થ સિટના ઉમેદવારને ઘરમાં જ નજર કેદ કર્યા છે.ગુજરાત સરકાર આમ આદમી પાર્ટીના તમામ નેતાઓના ફોન રેકોર્ડ કરે છે તેમ તેઓએ જણાવ્યું હતું.
Trending
- T20 World Cup 2024 : T20 વર્લ્ડ કપ માટે ભારતની ટીમ માટે આ 15 ખેલાડીઓ છે દાવેદાર
- વર્ધમાન મહાવીર મેડિકલ કોલેજ ખાતે ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવનું આયોજન
- અમેઠીથી ભાજપના ઉમેદવાર તરીકે સ્મૃતિ ઈરાનીએ ઉમેદવારી નોંધાવી
- ઉનાળામાં પણ મચ્છરો છે મક્કમ: રોગચાળો અડીખમ
- હત્યાની કોશિશના ગુનામાં ફરાર હિસ્ટ્રીશીટર ઇભલો મહારાષ્ટ્રથી ઝડપાયો
- ગાંધીગ્રામ વિસ્તારની સગીરાને ધાક-ધમકી આપી નરાધમે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું
- અમરેલી : બસ અચાનક પલ્ટી મારતા ગમખ્વાર અક્સ્માત સર્જાયો
- WWE રેસલર્સમાં ધ ગ્રેટ ખલી કરતાં પણ ઊચા છે આ રેસલર્સ