Abtak Media Google News

એસજીવીપી ગુરુકુલ ઇન્ટરનેશનલ સ્કુલ, શ્રી સ્વામીનારાયણ  ગુરુકુલ મેમનગર અને દર્શનમ સંસ્કૃત મહાવિઘાલયના સંયુકત ઉપક્રમે મેમનગર ગુરુકુલ ખાતે શા. માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી  સ્વામી સહિત ગુરુકુલના પ૦ સંતો ની હાજરીમાં ૧૫મી ઓગષ્ટ સ્વાતંત્ર્ય પર્વ સવારે ૮ કલાકે ઉજવાશે.

૧૫મી ઓગષ્ટ સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંઘ્યાએ એસજીવીપી ગુરુકુલ ખાતે વિશાળ લીલોતરી પટાંગણમાં સ્વતંત્ર્ાતા દિવસ પર્વનું ગ્રાન્. રિહર્સલ કરવામાં આવેલ. જેમાં ત્રિરંગા કલરના ડ્રેસ પહેરી એસજીવીપી શાળાના ૧ર૦૦ વિઘાર્થીઓ તેમમ સંસ્કૃત પાઠશાળાના ૨૦૦ ઋષિકુમારો જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.