રાજયમાં છેલ્લા બે વર્ષથી ચાલતા પાટીદાર અનામત આંદોલનમાં પાસ ટીમ દ્વારા અને હાર્દિકભાઈની ઉપસ્થિતિમાં ગુજરાતના દરેક ગામડે, તાલુકે અને જિલ્લા મથકે જાહેરસભા કરી અને પાટીદાર સમાજ અને સુવર્ણ સમાજને અનામતના ફાયદા અને સરકારની નિષ્ફળ નીતિ ગુજરાતની જનતા સમક્ષખુલ્લી મુકવામાં આવી રહેલ છે. જેના અનુસંધાને પાટીદાર અનામત આંદોલન સમીતી રાજકોટ દ્વારા રાજકોટ જિલ્લા લોધીકા તાલુકામાં એક નસ્ત્રપાટીદાર સ્વમાન સભાથથનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજકોટ જિલ્લા પાસ ટીમ અને લોધીકા પાસ ટીમ જહેમત ઉઠાવી રહી છે.
Trending
- અધુરા માસે જન્મેલા ત્રણ બાળકોને ઘનિષ્ઠ સારવાર આપતી ઝનાના હોસ્પિટલ
- તમારી ખાઉધરી જીભ પણ ચા પીતી વખતે અનેક પ્રકારની વાનગીઓ શોધે છે તો…
- નાળિયેરનું પાણી સાતેય કોઠે ટાઢક આપી શરીરને બનાવે છે બળવાન
- આવતા સપ્તાહે કાઉન્ટિંગ સ્ટાફનું ફર્સ્ટ રેન્ડમાઇઝેશન, 20 ટકા રિઝર્વ સ્ટાફ રખાશે
- વકીલોની સેવા ગ્રાહક સુરક્ષાના દાયરામાં આવતી નથી: સર્વોચ્ચ અદાલત
- BMWએ ભારતમાં લોન્ચ કરી પોતાની વિસ્ફોટક બાઇક, જાણો તેના દમદાર ફીચર્સ
- CAA હેઠળ દેશમાં પહેલીવાર 14 લોકોને મળી નાગરિકતા
- કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતીનાં નવા નિયમો ઉમેદવારો માટે અન્યાયકર્તા