ક્રિશ્ર્ના આહિર સખી દ્વારા ઈલેકટ્રોનીક માધ્યમોની મોહજાળથી બાળકોનો બચાવ વિષય પર માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો જેમાં મુખ્ય વકતા તરીકે બાળરોગ તથા ત‚રાવસ્થા નિષ્ણાત ડો. નિમાબેન સીતાપરા અને ડો. અશોકભાઈ ચંદ્રવાડીયા રહ્યા હતા કાર્યક્રમનું સમગ્ર આયોજન ક્રિશ્ર્ના આહિર સખીનાં પ્રમુખ ગીતાબેન જોટવા અને ઉપપ્રમુખ ડો. નીતુબેન કનારાએ કર્યુ હતુ.
Trending
- ટોયલેટ ફ્લશ પર બે બટન શા માટે છે? 99 ટકા લોકો તેનો ખોટો ઉપયોગ કરે છે
- કેનેડામાં ચોરના કારણે થયો ગમખ્વાર અકસ્માત
- દર્શકોની આતુરતાનો અંત, “Mufasa: The Lion King”- ટીઝર રિલીઝ
- ચાર દિવસ હિટવેવની આગાહી: રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર 42 ડિગ્રીને પાર
- “આમ કે આમ,ગુઠલિયો કે ભી કામ”
- ફ્રાન્સની આ ગુફામાં જ્યાં 36 હજાર વર્ષ જૂના પેઈન્ટિંગ્સ જોવા મળે છે
- ભોજન કરતી વખતે ભીષ્મ પિતામહની નીતિનું ધ્યાન રાખો
- 115 વર્ષ પહેલાં ગાયબ થયેલું શ્રાપિત જહાજની તસવીરો જોઈ ડરી જશો