હળવદ પોલીસએ છેલ્લા છ માસથી વિશ્વાસઘાત અને છેતરપીંડીના ગુનામાં નાસ્તા ફરતા બે આરોપીઓને ઝડપીલય ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી જીલ્લા પોલીસ વડા અને નાયબ પોલીસ વડા બન્નો જોશીની સુચના અને માર્ગદર્શન હેઠળ હળવદ પોલીસ મથકના પી.એસ.આઈ. સી.એચ.શુક્લ તેમજ પોલીસ સ્ટાફ ને ખાનગી રાહે મળેલ બાતમી ને આધારે આરોપી અરવિંદભાઈ કિશોરભાઈ ગુજરાતી (ઉ.૨૪) રહે-સરકાર સોસાયટી શેરી નં-૬ રાજકોટ તથા પ્રશાંતભાઈ પ્રવીણભાઈ બારોટ (ઉ.૨૮) રહે-મોરબી વાવડી રોડ સુમતિનાથ સોસાયટી વાળાને સરા ચોકડી નજીકથી ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સંયુક્ત સાહસોમાં સારું રહે અને દિન શુભ રહે
- હોરર કોમેડી ‘બાક’ના પ્રમોશન માટે રાશી ખન્ના નજર આવી આ લૂકમાં
- કેજરીવાલની ધરપકડ અંગે સુપ્રીમ કોર્ટે EDને પૂછ્યો આ મહત્વનો પ્રશ્ન
- જામનગર : બે યુવાનોને જોડિયા નજીક કેશિયા ગામ પાસે નડ્યો અકસ્માત
- વિશ્વની સૌથી સસ્તી હોટલમાં ભારતની પણ એક હોટલ સામેલ
- ભારતના અર્થતંત્ર માટે આ છે સારા સમાચાર
- ટ્રુડો મત માટે કેનેડાને ખાલીસ્તાન બનાવી શકે!
- સુરત : ડ્રગ્સનો ધમધમતો ધંધો! SOGએ મોટા રેકેટનો કર્યો પર્દાફાશ