આજી ડેમ ખાતે નર્મદા નીરના વધામણાંના લોકોત્સવ અંતર્ગત મવડી ચોકે ખ્યાતનામ કલાકાર કીર્તીદાન ગઢવી અને ધી‚ભાઇ સરવૈયાનો લોકડાયરો યોજાયો હતો. આ કાર્યક્રમને માણવા હજારોની સંખ્યામાં શહેરીજનો ઉ૫સ્થિત રહ્યા હતા. દર્શકોએ મોબાઇલની ફલેશ લાઇટ દર્શાવીને કલાકારોનો ઉત્સાહ બમણો કર્યો હતો. કલાકારો દ્વારા આ પ્રસંગે ભજન, લોકગીતો સહીત અહો નર્મદા નીર ગંભીર ગાજે છંદ રજુ કર્યુ હતું.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ