દ્વારકાની ટીવી સ્ટેશન પાસે એક મંદિરની પાછળ યાસ્મીબેન સુમરાના રહેણાંક મકાનમાં રાત્રીના સમયે તસ્કરોએ પ્રવેશ કરી, ઘરના મના દરવાજાનું તાળુ તોડીને કબાટમાં રાખવામાં આવેલા રૂ.પાંચ હજાર રોકડા તથા રૂ.ચૌદ હજારના સોના ચાંદીના દાગીનાની ચોરી કરીને લઈ ગયા હતા. આટલું જ નહીં બાજુમાં રહેતા હિતેશભાઈ નામના એક આસામીના ઘરના તાળા તોડી તેમાંથી પણ રૂ.૩ હજાર રોકડા તથા રૂ.૩ હજારની કિંમતનું સોનાનું પેંડલ ચોરી કરીને લઈ ગયા હોવાનું પણ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. પોલીસે યાસ્મીનબેન સુમરાની ફરિયાદ પરથી ગુનો નોંધી તસ્કરોને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
Trending
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ
- સુરત: હિન્દુવાદી નેતાઓને ધમકી આપનાર મૌલવીની ધરપકડ