Abtak Media Google News

અબતક, રાજકોટ

ગોંડલ સંપ્રદાયના પૂ. શ્રીસ ધીરગુરુદેવના આજ્ઞાનુવર્તી મધુરવકતા પૂ. પ્રફુલાબાઇ મહાસતીજી કાળધર્મ પામતા ગુરુવારે રાત્રે 8.30 કલાકે જૈન રામાયણ પ્રવચન શ્રેણી મઘ્યે જશાપર સંઘમાં ગુણાંજલિ રાખેલ છે.

જયારે સમસ્ત રાજકોટ સંઘના ઉપક્રમે તા. 3 ને શનિવારે સવારે 9 કલાકે સમુહ ભકતામર અને 9.30 થી 10.30 વિરાણી પૌષધ શાળા, પેલેસ રોડ ખાતે પૂ. હીરાબાઇ મ.સ., પૂ. વનિતાબાઇ મ.સ., આદિ તથા પૂ. જય-ઉત્તમ- પ્રાણ – સંઘાણી – અજરામણ પરિવારના પંચ મહાવ્રત ધારીઓની ઉ5સ્થિતિમાં ગુણાનુવાદ યોજાયેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.