Abtak Media Google News

કેશોદ શહેર કોંગેસ દ્વારા પાર્ટીના આદેશ મુજબ આજે ટેકાના ભાવમાં ખેડુતોને થયેલ રહેીા અન્યાય બાબતે તેમજ ખેડુતોને પોતાના માલ ના પોસણશમભાવ ભાવ ન આપવા જેવી બાબતને લઇ આજે શહેર કોંગ્રેસ દ્વારા કેશોદ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવેલ હતું. ત્યારે આ આવેદનપત્ર આપવા માટે આવેલા શહેર કોંગ્રેસ પ્રમુખે આવેદવનપત્ર આપતાં સમયે સંગઠન ના સૌથી દોઢસો લોકો સાથે રહી સુત્રોચ્ચાર સાથે રેલી કાઢી આવેદનપત્ર અપાય તો આ આવેદનપત્રથી અસર પણ થાય પરંતુ પાંચ પચીસ લોકો સાથે આવી આવી આવેદનપત્ર દેવા જોઇએ તો તેની અસર દેખાય નહી આમ આજે શહેર કોંગ્રેસ પ્રમુખે જ કોંગ્રેસની કેશોદની હાલની પરિસ્થિતિનો એકદરે સ્વીકારી લીધી હોય તેવું તેમના મુખેથી સાંભળવા મળેલ હતું.

Advertisement

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.