રાજકોટના મણીયાર જીનાલય ખાતે માણીભદ્રદાદાના પ્રાગટયોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. આપ્રસંગે જૈન સમાજના લોકો દ્વારા માણીભદ્રદાદાને સુખડીનો પ્રસાદ ધરવામાં આવ્યો હતો. અને ભગવાનની પૂજા અને દર્શન કરી પ્રાગટોત્સવ ઉજવ્યો હતો. આ તકે મણીયાર દેરાસર ખાતે બહોળી સંખ્યામાં જૈન ભકતો ઉપસ્થિત રહ્યા હતા.અબતક સાથેની વાતચીત દરમિયાન અપૂર્વભાઈ મણીયાર એ જણાવ્યું કે આજે માણીભદ્રદાદાનો પ્રાગટય દિવસ છે. આજના દિવસે અમારા મણીયાર જીનાલયમાં વર્ષોથી માણીભદ્રદાદાના પ્રાગટય દિન નિમિતે સુખડીનો પ્રસાદ ધરવામાં આવે છે. અને હજારો ભકતો, ભાવિકો સાધર્મિકો દર્શનનો અને પૂજાનો લાભ લે છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ