ભારતીય વાયુદળનું હેલીકોપ્ટર અરુણાચલ પ્રદેશના તવાંગમાં તૂટી પડતા એરફોર્સના ૫ અને સૈન્યના ૨ જવાનો શહીદ થયા છે.આ એમઆઈ ૧૭ વી 5 હેલિકોપ્ટર એર મેન્ટેનન્સ માટે ઉડી રહ્યું હતું.ત્યારે કોઈ ખામી સર્જાતા ચીન સરહદ નજીક તવાંગમાં તૂટી પડ્યું હતું.અગાઉ વર્ષ ૨૦૧૪માં પણ એમઆઈ ૧૭ વી 5 હેલિકોપ્ટર ઉતરાખંડમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.જેમાં ૨૦ લોકોના મોત થયા હતા.ભારત સરકારે આ હેલીકોપ્ટર રશિયન કંપની પાસેથી ખરીદ્યા છે.કરાર અંતર્ગત હજુ ૧૫૧ એમઆઈ ૧૭ વી 5 હેલિકોપ્ટર વાયુદળને અપાશે.આજે થયેલી ઘટના અંગે તપાસના આદેશ અપાયા છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ