કોરોના મહામારીના કારણે લોકોની અવર-જવર ઉપર કેટલાક પ્રતિબંધો મુકવામાં આવ્યા છે. સિનેમા હોલ, હરવા-ફરવાના સ્થળો બંધ છે. રાજકોટવાસીઓ માટે ફરવા લાયક ગણાતું ઈશ્ર્વરીયા પણ અત્યારે બંધ છે પરંતુ મેઘરાજાએ મહેર કરતા ઈશ્ર્વરીયામાં ખીલી ઉઠેલુ કુદરતી સૌંદર્ય માણવાનો લહાવો નીતિ નિયમો હળવા થયા બાદ સહેલાણીઓને મળશે. અત્યારે ઈશ્ર્વરીયામાં ગોલ્ફ મેદાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. રંગીલી પ્રજા માટે દિવસ બાદનો દિવસ ખુબજ રંગીલા રહેશે. (અબતક ડ્રોન તસવીર)
Trending
- પૂંચ આતંકવાદી હુમલાના બે આતંકવાદીઓના સ્કેચ જાહેર કરતી પોલીસ
- સુરત : નિલેશ કુંભાણીને મતદાન અગાઉ કોંગ્રેસ પ્રવક્તાની ખુલ્લી ચીમકી
- ઓમકારેશ્વર મંદિરમાં પધાર્યા “બાબા કેદારનાથ”
- ‘સાવી’નું ટીઝર લોન્ચ, ફિલ્મ એક્શન-થ્રિલરથી છે ભરપૂર
- હાઇકોર્ટએ દિનુ બોઘા સોલંકી સહિત તમામ આરોપીઓને અમિત જેઠવા હત્યાકાંડ કેસમાં આપી મોટી રાહત
- મૌલવીની ધરપકડ બાદ તેના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરાયું
- કંગના રનૌતે કર્યો વિસ્ફોટ, જાણો ચૂંટણી જીતવા બાબતે શું કહ્યું ?
- NEET પેપર લીક થયું! બિહારથી રાજસ્થાન સુધી હંગામો…