Abtak Media Google News

કોરોના મહામારીના કારણે લોકોની અવર-જવર ઉપર કેટલાક પ્રતિબંધો મુકવામાં આવ્યા છે. સિનેમા હોલ, હરવા-ફરવાના સ્થળો બંધ છે. રાજકોટવાસીઓ માટે ફરવા લાયક ગણાતું ઈશ્ર્વરીયા પણ અત્યારે બંધ છે પરંતુ મેઘરાજાએ મહેર કરતા ઈશ્ર્વરીયામાં ખીલી ઉઠેલુ કુદરતી સૌંદર્ય માણવાનો લહાવો નીતિ નિયમો હળવા થયા બાદ સહેલાણીઓને મળશે. અત્યારે ઈશ્ર્વરીયામાં ગોલ્ફ મેદાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. રંગીલી પ્રજા માટે દિવસ બાદનો દિવસ ખુબજ રંગીલા રહેશે. (અબતક ડ્રોન તસવીર)

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.