Abtak Media Google News

આવતીકાલે મહાવીર જયંતી નિમિતે જૈનમ દ્વારા ચૌધરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ખાતે ભવ્ય ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે યોજાનાર આ કાર્યક્રમમાં ૧૫ થી ૧૭ હજાર લોકો ઉપસ્થિત રહીને સ્વામી વાત્સલ્યનો લાભ રહેશે. કાર્યક્રમને લઈને હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ગ્રાઉન્ડ ખાતે ભવ્ય ડોમ ઉભા કરવામાં આવ્યા છે.

Advertisement

Dsc 0101 

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.