Abtak Media Google News

જસદણનો રાજમહેલની સ્થાપના રજવાડા સમયમાં થઈ હતી વિશાળ વિસ્તારમાં ફેલાયેલ છે. શહેરના ટાવર ચોક વિસ્તારમાં પ્રવેશ દ્વાર પાસે એક ઘડીયાળ ટાવર છે. વિશાળ દરવાજો કોતરણીથી સભર આ રાજમહેલ પાસે ભાદરનદી પસાર થાય છે. શાહી પરિવારનું આ નિવાસ સ્થાન સ્થાપત્ય કળાનું એક સુંદર ઉદાહરણ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.