Abtak Media Google News

અષાઢ સુદ-૧૩ અર્થાત આજથી જયા પાર્વતી વ્રતનો શુભારંભ થઈ ચૂકયો છે. કુંવારિકાઓ મનગમતો માણીગાર મેળવવા અને પરિણીતાઓ પતિના લાંબા આયુષ્ય માટે જયા પાર્વતીનાં દરમિયાન ઘઉંના જવારાનું પૂજન કરતા હાય છે. આજે વ્હેલી સવારથી શહેરનાં મંદિરોમાં મોટી સંખ્યામાં યુવતીઓએ જવારાનું પૂજન કરવા માટે ઉમટી પડી હતી.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.