Abtak Media Google News

ભાજપના આગેવાનો કાર્યકરો અને જનતાનો ઉત્સાહ જોઈને વડાપ્રધાન થયા અભિભૂત

જામક્ંડોરણા ખાતે વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ જાહેર સભા સંબોધી હતી.  આ વેળાએ  અંદાજે દોઢ  લાખ જેટલી જંગી મેદની  ઉમટી પડી હતી.  આ કાર્યક્રમમાં  ધોરાજી, જેતપુર અને   જામકંડોરણાના ભાજપ આગેવાનો પણ મોટી સંખ્યામાં  ઉપસ્થિત રહ્યા હતા.

જામકંડોરણા ખાતેના  કાર્યક્રમને લઈને ભાજપ આગેવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.  ધોરાજી,જેતપુર અને જામકંડોરણાના આગેવાનો વિઠ્ઠલભાઈ બોદર, ચંદુભા ચૌહાણ, ચીમનભાઈ પાનસુરીયા, મનસુખભાઈ   સાવલીયા,  જીતુભાઈ સાવલીયા, સંદીપભાઈ સાવલીયા, નિલેષ બાલધા,  હિરેન બાલધા,  નિલેષ પાનસુરીયા, કાંતીભાઈ જાગાણી, હરકીશન માવાણી, ભરત જી પટેલ (અમદાવાદ), કરણસિંહ જાડેજા, દાસભાઈ ગજેરા (સુરત), ધ્રુપાલસિંહ જાડેજા,  જયંતીભાઈ હિરપરા,રાજુભાઈ રામોલીયા,  વિપુલભાઈ ઠેસીયા, હિતેષભાઈ કોયાણી, સંજયભાઈ  બોદર, સીધ્ધરાજસિંહ જાડેજા, મયંક વીરડીયા સહિતના   ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.