Abtak Media Google News

લોકસભાની ચુંટણીને ધ્યાનમાં રાખી ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા લોકસભાની ૨૬ બેઠકો માટે ચાર-ચાર નિરીક્ષકોની ટીમ બનાવવામાં આવી છે. જુનાગઢ લોકસભા બેઠકના પ્રભારી અને પ્રદેશ ભાજપ અગ્રણી નિતીનભાઈ ભારદ્વાજે આજે જુનાગઢ લોકસભા બેઠકના વિસ્તારનો પ્રવાસ ખેડી વિસાવદર ખાતે બેઠક યોજી કાર્યકર્તાઓ અને આગેવાનો સાથે વિચાર-વિમર્શ કર્યા હતા.

Advertisement

44 1આ તકે જુનાગઢ લોકસભાના પ્રદેશ નિરીક્ષક ગોરધનભાઈ ઝડફીયા, વસુબેન ત્રિવેદી, મહેન્દ્રભાઈ પનોત, કિરીટભાઈ પટેલ અને ભરતસિં ગોહિલ સહિતના ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.