Abtak Media Google News

આપણે આપણા દેશની વસ્તીને ખ્યાલમાં રાખવમાં આવે તો આપણે લોહી નિકાસ કરી શકીએ એવી શકિત ધરાવી એ છીએ પરંતુ આપણા દેશમાં આપણી જરૂરીયાત પુરતું લોહી પણ આપણા લોકો પાસેથી મેળવી શકતા નથી. એ એક આપણી મોટી કમનશીબી છે!!

આમ થવા પાછળનું કારણ માત્ર ને માત્ર જાગૃતતાનો અભાવ, લોકોની જાગૃતી માટે પ્રચાર પ્રસાર કરી આ રકતદાન અભિયાનમાં સૌને જોડાવા પ્રોત્સાહીત કરવા મહિલા ઉદ્યોગ મંડળના ડો. પુષ્પાબેન સોમૈયાએ તા.૨૪ના શનિવારે મહારકતદાન કેમ્પનું આયોજન કરેલ છે.

ઈશ્ર્વરે આપણને આપેલી જીંદગીથી રકતદાન કરી અન્યની જીંદગી બચાવી આપણી જીંદગી સાર્થક કરીએ આવો જયોત સે જયોત જલાવીએ રકતદાન કી ગંગા બાવીએ ડો. પુષ્પાબેન સોમૈયા ઓખાની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.