કેશોદના અક્ષયગઢ રોડ પર આવેલા સિઘ્ધાર્થ વિદ્યાર્થી ભવન ખાતે તાજેતરમાં વિવિધ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં દલિત સમાજના વિદ્યાર્થીઓએ ઉજવળ દેખાવ કરતા દલિત સમાજ દ્વારા વિદ્યાર્થીઓનો સન્માન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે અનેક લોકો તથા મહાનુભાવો હાજર રહ્યા હતા ત્યારે આ સન્માનના પ્રત્યુતરમાં વિદ્યાર્થીઓને જણાવાયું હતું કે, અમારા માટે સમાજના ભાઈઓએ ભારે જહેમત ઉઠાવી હતી અને તેના પરીણામે આજ અમોને આટલી સફળતા મળી છે જો સમાજ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓના કલાસ શરૂ કરવામાં આવ્યા હતા તેના પરીણામે અમો આજે આવી પરીક્ષાઓમાં સફળતા મેળવી શકયા છીએ તેમ જણાવ્યું હતું.
Trending
- ત્વચાને મુલાયમ બનાવવા માંગો છો તો મીઠાનો બનેલો ફેસ માસ્ક લગાવો
- આઈપીએલના આધારે ટી-20 વિશ્વકપનો ખેલાડીઓ પસંદ ન થઈ શકે
- પ્રામાણિક કરદાતાઓએ એડવાન્સ વેરો ભરી કોર્પોરેશનની તિજોરી છલકાવી
- મેટોડામાં હિટ એન્ડ રન : વર્ના કારની ઠોકરે શ્રમિક પરિવારના માતા-પુત્રનું મોત
- ટંકારામાં ગાજવીજ સાથે દોઢ ઇંચ, ખાંભામાં પોણો ઇંચ વરસાદ
- ભારત સાધુ સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ પુ. મુકતાનંદજી બાપુનો આજે 66મો પ્રાગટ્યોત્સવ
- સુપ્રીમ કોર્ટ બાર કાઉન્સિલના પ્રેસિડેન્ટ તરીકે સતત ચોથી વખત કપિલ સિબ્બલ ચૂંટાયા
- તંત્ર જમીન સંપાદન કરતા પૂર્વે માલિકને ‘માલિકીપણા’થી વંચિત ન રાખી શકે: સુપ્રીમ