દીકરાનું ઘર વૃઘ્ધાશ્રમ દ્વારા ગત તા.ર૯ અને ૩૦ ડીસેમ્બરના રોજ યોજાયેલ જાજરમાન લગ્નોત્સવ સંપન્ન થયા બાદ આજે વહેલી સવારે ૮.૩૦ કલાકે દીકરીઓ (કપલમાં) ગોવા જવા રવા થઇ હતી. ભારે હર્ષ અને ઉત્સાહના વાતાવરણ વચ્ચે સંસ્થાના સંસ્થાપક મુકેશ દોશી, અનુપમ દોશી, નલીન તન્ના, સુનીલ વોરા, હરેશ પરસાણા, કીરીટભાઇ પટેલ, અશ્ર્વિનભાઇ પટેલ, પ્રવીણ હાપલીયા, પોપટભાઇ પટેલ, ડો. ભાવના મહેતા, કાશ્મીરા દોશી, કલ્પનાબેન દોશી, પ્રીતી વોરા, વર્ષાબેન આદ્રોજા, ગીતાબેન પટેલ, ગીતાબેન પટેલ, આનંદીબેન પટેલ, ફાલ્ગુનીબેન કલ્યાણી, આશાબેન હરીયાણી, દક્ષાબેન હાપલીયા, સહીતના અગ્રણીઓએ વિદાય આપી હતી અત્રેેએ ઉલ્લેખનીય છે કે રર દીકરીઓના પ્રવાસનો તમામ ખર્ચ શહેરના સામાજીક અને રાજકીય અગ્રણી ભૂપતભાઇ બોદરએ ઉઠાવ્યો છે.
Trending
- વ્યક્તિના મૃત્યુના સાચા કારણો જાણવા માટે કરવામાં આવતી પ્રક્રિયા: પોસ્ટ મોર્ટમ
- સલમાન ખાન હાઉસ ફાયરિંગ કેસના આરોપીએ કરી આત્મહત્યા
- રાજસ્થાનમાં આવેલું એવું ગામ જ્યાં લોકો રાતો રાત રહસ્યમય રીતે થાય છે ગાયબ
- હિન્દુ લગ્ન પર સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય…
- ChatGpt અને Nothingની જુગલબંધી AI જગતને હચમચાવસે…
- કોવિશિલ્ડ અંગે સુપ્રીમ કોર્ટમાં અરજીકર્તાએ શું માંગ કરી?
- GST Collection : GST કલેક્શને તમામ રેકોર્ડ તોડ્યા
- સુરત : 100 જેટલા કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા