Abtak Media Google News

લોધીકા તાલુકાના માખાવડ ગામે સુજલામ-સુફલામ જળસંચયનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત ડેડક ડેમમાં કાપ કાઢી જળસ્ત્રોત વધારા માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અભિયાનમાં ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા, રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયા, રા.લો.સંઘના ચેરમેન નીતિનભાઈ ઢાંકેચા, લોધીકા તાલુકાના પ્રભારી પરસોતમભાઈ સાવલીયા, લોધીકા તાલુકા ભાજપ વિપક્ષ નેતા મુકેશભાઈ કમાણી, તાલુકા પંચાયત લોધીકા સદસ્ય અનિરુઘ્ધસિંહ ડાભી, રા.લો.સંઘના ડિરેકટર મુકેશભાઈ તોગડિયા માખાવડ ઉપસરપંચ વલ્લભાઈ વેકરીયા, સંઘના ડિરેકટર મનસુખભાઈ વેકરીયા, રાજુભા જાડેજા વગેરે અભિયાનમાં જોડાયેલ હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.