Abtak Media Google News

મોરબીમાં ચૂંટણી સભામાં મતદારોને લાલચ આપવાના ગુનામાં નિમાબેન, કાન્તી અમૃતિયા સહિત ત્રણને સજા ફટકારી હતી

મોરબી ખાતે ચુંટણી સભામાં મતદારોને લાલચ આપવાની નોંધાયેલી ફરીયાદના ગુનાના કેસમાં ધારાસભ્ય નિમાબેન આચાર્ય, પૂર્વ ધારાસભ્ય કાંન્તીભાઇ અમૃતીયા સહીત ત્રણને અદાલતે ફટકારેલી સજાના હુકમ સામે ધારાસભ્ય નિમાબેન આચાર્યએ સેસન્સ કોર્ટમાં સજા માફીની કરેલી અપીલ સામે કોર્ટે સ્ટે આપતો હુકમ કર્યો છે. ફટકાયો હતો. જે હુકમ સામે ધારાસભ્ય નિમાબેન આચાર્યએ સેસન્સ કોર્ટમાં અપીલ કરી જેની સામે જજ સજાના હુકમ સામે સ્ટે આપતો હુકમ કર્યો હતો.

Advertisement

નિમાબેન આચાર્ય તરફે એડવોકેટ તરીકે સીનીયર ધારાશાસ્ત્રી અનિલ દેસાઇ, કમલેશ શાહ અને જીજ્ઞેશ શાહ રોકાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.