Abtak Media Google News

વાંકાનેરમાં અગ્રણી ઉદ્યોગપતિ નુ તેની જ ફેકટરીમાં લોડર હડફોટે મોત વાંકાનેર લોહાણા મહાજનના ઉપપ્રમુખ અને અગ્રણી ઉદ્યોગપતી રસીકભાઇ રાજવીરનુ લોડરની ઠોકરે મૃત્યુ થતા લોહાણા સમાજમાં શોકની લાગણી છવાઇ ગઇ હતી

Advertisement

અંબીકા રીફેકટ્રીઝ પ્રા.લી .ના માલીક રસીકભાઇ ને અકસ્માત નડયાની વાત પ્રસરતા લોહાણા સમાજ સહીત અન્ય સમાજના અગ્રણીઓ અને ઉદ્યોગ જગનના આગ્રણીઓ બહોળી સંખ્યામાં હોસ્પીટલ છોડી ગયા હતા

રસીકભાઇ સવારે ૧૦ વાગ્યે તેમની ફેક્ટરીએ ગયા હતા ગ્રાઉન્ડમાં નિરીક્ષણ કરતા હતા ત્યારે માલવાહક ટ્રેકટર લોડર   માલની હેરફેર કરતુ હતું ત્યારે ડ્રાઇવર પાઇર જોયા વગર રિવર્સમાં લેતા લોડર પાછળ ઉભેલા રસીકભાઇને ગંભીર ઇજા થઇ હતી તેને સારવાર માટે ખાનગી હોસ્પીટલ માં ખસેડવામાં આળ્યા હતા જ્યાં તબીબી સારવાર કારગત નીપડે તે પહેલા તેનુ નોંધી તપાસ હાથ ધરી હતી તેઓ સમાજ સેવા ઉપરાંત ચેમ્બર ઓફ કોમર્સ સિહતની અનેક સંસ્થાઓ સાથે જોડાયા હતા અને સારા કાર્ય માટે તેઓ ધામિક સામાજીક સંસ્થાઓ ને હંમેશા મદદરૂપ પણ બનતા હતા સાંજે જીન પરા ના પ્રતાપ પરા શેરી નં ૩ ખાતેના તેમના નિવાસ સ્થાનેથી તેમની અંતીમ યાત્રા નિકળી હતી જેમાં લોહાણા સમાજ ઉપરાંત તેના સગા સ્નેહીઓ જુદી જુદી જ્ઞાતીના આગ્રણીઓ ઉદ્યોગપતી ઓધામિક , સામાજીક સેવાકીય સંસ્થાના અગ્રણી ઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.