Abtak Media Google News

જુનાગઢના કેશોદની બાલા ગામે એસ.બી.આઈને ગ્રામજનોએ તાળાબંધી કરી છે. ૬ મહિનાથી ફરાર કેશિયર હજી સુધી ન ઝડપાતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. કેશિયર સુભાષ ચંદ ૮૪ લાખની ઉચાપત કરીને ફરાર થઈ ગયો હતો. આ અંગે ૬ મહિનામાં ૫૦ થી વધુ અરજીઓ કરાઈ છે. છતાં યોગ્ય નિરાકરણ ન આવતા આખરે ગ્રામજનોમાં રોષ ફાટી નિકળ્યો છે. ગ્રામજનોને નારાબાજી કરીને ઉગ્ર વિરોધ કરી એસબીઆઈને તાળાબંધી કરી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.