Abtak Media Google News

શિવધામમાં ભવ્યાતિભવ્ય મહાઆરતી

રેસકોર્સમાં ટીમ ઈન્દ્રનીલ ફોર યુ દ્વારા અલૌકિક વાતાવરણમાં ‘શિવધામ’ની રચના કરાઈ છે. તા.૩૧ સુધી આયોજીત આ શિવ ઉત્સવમાં ગીરાસદાર ક્ષત્રીય સમાજે ૨૫ ફૂટના શિવલીંગની મહારઆરતી કરી હતી ત્યારબાદ લઘુ‚દ્ર જાપ સાથે હવન કરાયો હતો. ‘શિવધામ’માં ભોળાનાથની ભકિત કરવા દરેક સમાજ ઉત્સુક છે. ત્યારે ક્ષત્રીય સમાજના કે.પી. જાડેજા, રાજભા ઝાલા, ઈન્દુભા રાઓલ, રાજદિપસિંહ જાડેજા, આદિત્યસિંહ ગોહિલ, લાલુભા જાડેજા, ઘનશ્યામસિંહ જાડેજા, ભરતસિંહ જાડેજા સહિતના આગેવાનો આ તકે ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.