Abtak Media Google News

શહેરમાં હિન્દુ તહેવારની ઉજવણીમાં મોખરાનું સ્થાન ધરાવતું કિષ્ના ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ મહોત્સવનું મહાઆયોજન કરવામાં આવેલ છે.

Advertisement

ક્રિશ્ર્નાગ્રુપના સથવારે આયોજીત ગણપતિ ઉત્સવમાં પાંચમાં દિવસે ક્રિશ્ર્નાગ્રુપ આયોજીત ગણપતિ મહોત્સવનાં પંડાલમાં અબતકના બ્યુરો ચીફ યુવા પત્રકાર ભરત રાણપરીયા કિરીટ રાણપરીયાના પરિવારના હસ્તે શાસ્ત્રોકતવિધિ મુજબ પૂજન અર્ચન કર્યા બાદ મહાઆરતી ઉતારવામાં આવી હતી.

અબતક બ્યુરો ચીફ રાણપરીયા પરિવાર દ્વારા મહાઆરતી ઉતારવામાં પ્રસંગમાં શહેર ભાજપના મહામંત્રી નિકુલભાઈ ચંદ્રવાડીયા, ક્રિશ્ર્નાગ્રુપના ધરોહર ભાવેશભાઈ સુવા, ચંદ્રવાડીયા ક્રિશ્ર્ના ગ્રુપના ધરોહર ભાવેશભાઈ સુવા, બાંધકામ સમિતિના ચેરમેન મયુરભાઈ સુવા, શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમસિંહ સોલંકી, અગ્રણી એડવોકેટ વિરલભાઈ કાલાવડીયા નગરપાલીકાના સદસ્ય જીજ્ઞાબેન વ્યાસ, અમિતાબેન કાલાવડીયા, મંજુબેન માકડીયા જીજ્ઞેશભાઈ વ્યાસ, પ્રશાંતભાઈ ગૌસ્વામી સહિતના મહાનુભાવો સહભાગી બની ધન્યતા અનુભવેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.