રેસકોર્ષ સ્થિત શિવધામમાં સર્વ સમાજ અને ટીમ ઈન્દ્રનીલ ફોર યુ દ્વારા દરેક સમાજમાં શિવભકિતનો મહિમા વધે અને રાજકોટની અંદર સામાજીક સમરસ્તા અને ભાઈ ચારાનું વાતાવરણ દરેક સમાજમાં બની રહે તે ઉદેશથી સર્વ સમાજને સાથે લઈને શિવ ઉત્સવનું આયોજન કરેલ છે. તેમાં તા.૨૫ મંગળવારે સાંજે ૭ વાગ્યે મહાઆરતી ક્ષત્રીય સમાજ દ્વારા કરાશે. આ કાર્યક્રમની વિગતો આપવા કે.પી. જાડેજા, રાજભા ઝાલા, ઈન્દુભા રાઓલ, રાજદીપસિંહ જાડેજા, આદિત્યસિંહ ગોહિલ, લાલુભા જાડેજા, ઘનશ્યામસિંહ જાડેજા, (નાનામવા), ભરતસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ જાડેજા (જાબીડા) હિતુભા જાડેજા, મયુરસિંહ પરમાર, શિવુભા જાડેજા, હરપાલસિંહ ઝાલા, ક્રિપાલસિંહ ઝાલા, રામદેવસિંહ જાડેજા, કૌશિકસિંહ જાડેજા, લકકીરાજસિંહ અને શકિતસિંહ પરમાર સહિતના ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા.
Trending
- જાણો એવા ખોરાક વિશે જે તમારા દાંતને સ્વસ્થ રાખે છે.
- લગ્નની લાલચ આપી 17 વર્ષીય સગીરા પર નરાધમનો દુષ્કર્મ
- ચકચારી દુષ્કર્મ કેસમાં શાળાના આચાર્યનો નિર્દોષ છુટકારો
- ‘હરખપદુડા’ બોલવા મામલે પરેશ ધાનાણી વિરૂધ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ
- રાજકોટ : 200 બુથ ઉપર કુલર મુકાશે, 1092 બુથ ઉપર માંડવા નાખી છાંયડો કરાશે
- આ જંગલમાં બીહામણા આવાજ સાંભળવાનું કારણ જણાવતા વૈજ્ઞાનિકો
- ભલે ઇઝરાયેલ મિત્ર હોય, પણ ભારત પેલેસ્ટાઈનની સ્વતંત્રતાનું હિમાયતી
- અટલ સરોવરમાં પ્રથમ દિવસે જ 10 હજારથી વધુ સહેલાણીઓ ઉમટ્યા