પ્રસંગે જૈન સમાજ દ્વારા એક અનેરો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ત્રિશાલા માતાના એ 14 સ્વપનોની નૃત્યનાટિકાના સ્વરૂપમાં રજૂઆત કરવામાં આવી હતી તેમજ ભગવાન મહાવીર સ્વામિના જન્મોત્સવને ભક્તિભાવે ઉજવવામાં આવ્યો હતો આ શુભ પ્રસંગે સમગ્ર જૈન સમાજ ઉપાસથીત રહી નૃત્યનાટિકાને ભક્તિભાવે મણિ હતી..મહાવીર સ્વામિના જન્મ પહેલા ત્રિશાલા માતાને 14 સ્વપ્નો આવ્યા હતા જેમાં સંસ્કારોનું સિંચન કરવામાં આવ્યું હતું ત્યારે આ સુભ
Trending
- આ સમુદ્ર કિનારો છે નર્કનો પ્રવેશદ્વાર
- પરફ્યુમની સુગંધ રહેશે આખો દિવસ, અજમાવો આ ટ્રિક
- આખરે નામ જાહેર…રાહુલ ગાંધી રાયબરેલીથી જ્યારે કિશોરી લાલ શર્મા અમેઠીથી મેદાને ઉતર્યા
- શુક્રવારે આ દેવીની પૂજા કરી, ધન, સંપત્તિ અને પ્રેમનું વરદાન મેળવો
- જીભ પર થતાં સફેદ ડાઘ ખતરાની નિશાની સમાન છે, ભૂલથી પણ આવગણશો નહીં…
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સવાર બાજુ દોડધામ રહે અને સાંજ ખુશનુમા વીતે
- જાણો એવા ખોરાક વિશે જે તમારા દાંતને સ્વસ્થ રાખે છે.
- લગ્નની લાલચ આપી 17 વર્ષીય સગીરા પર નરાધમનો દુષ્કર્મ