જસદણ માર્કેટ યાર્ડ આજે સોમવાર સવારથી પખવાડીયા પછી ફરી ધમધમી ઉઠયું હતું. અને રાબેતા મુબ કર્મચારીઓ વેપારીઓ કામે વળી ગયાહતા. દેશભરમાં જીએસટી લાગુ પડયાં બાદ સૌરાષ્ટ્રભરના માર્કેટ યાર્ડો એ પણ વિરોધ દર્શાવ્યો હતો. જે અંગે જસદણ યાર્ડ પણ આ ટેકામાં જોડાયું હતુ૦ અને અંદાજીત પખવાડીયા જેટલુ યાર્ડ બંધ હતું પરંતુ આજે સોમવારે જસદણ માર્કેટ યાર્ડ ના ચીફ સેક્રેટરી બળવંતભાઇ રોહલીયા ની સુચના અનુસાર યાર્ડ ખુલ્લી જતાં ખેડુતોએ રાહતનો શ્ર્વાસ લીધો હતો. યાર્ડ આજે સવારથી જ ધમધમતું થતાં જસદણ વીછીંયા પંથકના ખેડુતોમાં રાજીપો છવાયો હતો.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સવાર બાજુ દોડધામ રહે અને સાંજ ખુશનુમા વીતે
- જાણો એવા ખોરાક વિશે જે તમારા દાંતને સ્વસ્થ રાખે છે.
- લગ્નની લાલચ આપી 17 વર્ષીય સગીરા પર નરાધમનો દુષ્કર્મ
- ચકચારી દુષ્કર્મ કેસમાં શાળાના આચાર્યનો નિર્દોષ છુટકારો
- ‘હરખપદુડા’ બોલવા મામલે પરેશ ધાનાણી વિરૂધ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ
- રાજકોટ : 200 બુથ ઉપર કુલર મુકાશે, 1092 બુથ ઉપર માંડવા નાખી છાંયડો કરાશે
- આ જંગલમાં બીહામણા આવાજ સાંભળવાનું કારણ જણાવતા વૈજ્ઞાનિકો
- ભલે ઇઝરાયેલ મિત્ર હોય, પણ ભારત પેલેસ્ટાઈનની સ્વતંત્રતાનું હિમાયતી