Abtak Media Google News

મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં કારમાં સવાર સાતે-સાત વ્યક્તિના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા
મહેસાણા ઊંઝા હાઈવે પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં કારમાં સવાર સાતે-સાત વ્યક્તિના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. મૃતક અમદાવાદના નારોલના છે. પીએમ માટે મૃતદેહોને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મૃતકોમાં એક પીઆઈનો દીકરો હોવાનું બહાર આવ્યું છે. જ્યારે બે સગા ભાઈઓના પણ અકસ્માતમાં મોત નિપજ્યા હતા.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.