મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં કારમાં સવાર સાતે-સાત વ્યક્તિના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા
મહેસાણા ઊંઝા હાઈવે પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં કારમાં સવાર સાતે-સાત વ્યક્તિના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. મૃતક અમદાવાદના નારોલના છે. પીએમ માટે મૃતદેહોને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મૃતકોમાં એક પીઆઈનો દીકરો હોવાનું બહાર આવ્યું છે. જ્યારે બે સગા ભાઈઓના પણ અકસ્માતમાં મોત નિપજ્યા હતા.
Trending
- P T જાડેજાની એક જૂની ટેલિફોનિક ઓડિયો ક્લિપ થઈ વાઇરલ…જાણો શું વાતચી થઈ?
- નેમ(નામ) ન્યુમોરોલોજીની વાસ્તવિક જીવનમાં અસર
- સિવિલ હોસ્પિટલમાં દર માસે 750 થી વધુ થેલેસેમિયા દર્દી માટે નિ:શુલ્ક લોહીની વ્યવસ્થા
- Sam Pitroda : સામ પિત્રોડાએ ફરી શરૂ કર્યો નવો વિવાદ, PM મોદીએ કર્યો પલટવાર
- રૂપાલા સામેના આંદોલનને હાલ અલ્પ વિરામ અપાયું, પૂર્ણ વિરામ નહીં: ભાગર્વીબા ગોહેલ
- મોગલધામ આશ્રમમાં કાલે રામચરિત માનસ કથા
- બુકી બજારે ભાવ ખોલ્યા: તમામ 25 બેઠકો ભાજપની ઝોળીમાં!!
- સેલિબ્રિટીઓ ભ્રામક જાહેરાતોથી દુરી બનાવે તે જરૂરી