કામદારોને દિવાળી પૂર્વે અપાતુ બોનસ તેમજ પોતાના હકક, હિસ્સા આપવામાં સરકાર હેરાનગતિ કરે છે તેમજ નાયબ મુખ્યમંત્રીએ દિવાળી પૂર્વે રૂ ૩૫૦૦/- બોનસ આપવાની જાહેરાત કરેલ પરંતુ હજુ સુધી ચુકવણી કરવામાં આવી ન હોવાનું સફાઇ કામદાર જાગૃતિ મંડળના આગેવાનો ભરતભાઇ બારૈયા, નટુભાઇ પરમાર, આંબાભાઇ સોઢા, અતુલભાઇ ઝાલા, મનસુખભાઇ વાઘેલા, અશોકભાઇ બારૈયા સહીતના સભ્યોને ‘અબતક’ ની મુલાકાત દરમ્યાન જણાવ્યું છે.
વધુમાં જણાવ્યા મુજબ ગુજરાત રાજયના નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલે વર્ગ-૪ ના સફાઇ કામદારોને હિન્દુઓનો પત્રિ તહેવારમાં બોનસની જાહેરાત કરેલ હોછા છતા અને મંડળ દ્વારા અવાર-નવાર રજુઆત કરવા છતાં પર્યાવરણ ઇજનેરે આ બાબતે જાણે કે કંઇ છે નહી પોતાની કા ચોર વૃતિને કારણે સફાઇ કામદારોને બોનસ વગરની દિવાળી ઉજવવાનો વારો આવ્યો હતો. આવી જ નીતીને લઇ નવ નવ માસની કામદારોના હકક, હિસ્સા પણ આપવામાં આવ્યા નથી. તેના ઘરમાંથી દેવાતા હોય તેવો હેતુ રાખી સફાઇ કામદારોને રજાડાવે છે હેરાનગતી કરાવતા હોવાનું આક્રોશ સાથે જણાવ્યું હતું.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોનો દિવસ શુભ રહે અને ભૂતકાળમાંથી પાઠ લેવો જરૂરી બને છે
- બાણેજનું મતદાન મથક કેમ આટલું મહત્વનુ છે???
- ડીજી લોકરમાં ડોક્યુમેન્ટ ધરાવતા સ્માર્ટ મતદારો વોટીંગ કરવા માટે થયા પરેશાન
- બપોરે ઊંઘતું રાજકોટ લોકશાહીના રખોપા માટે જાગ્યું: મતદાન મથકો સતત ધમધમતા રહ્યા
- કાશ્મીરમાં ત્રણ આતંકીઓને ઠાર કરતી સેના
- નીટનું પેપર લીક ન હોવાની સ્પષ્ટતા છતાં દ્વિધા
- શું તમને ખબર છે કાકડીનું પાણી તંદુરસ્તી જાળવી શકે?
- જાફરાબાદમાં મતદાન મથક પર ફરજ પર રહેલા કર્મચારીનું મોત